મિતેષભાઈ હિરાલાલભાઈ વાસાણીનું અવસાન
જોરાવરનગર
મિતેષભાઈ હિરાલાલભાઈ વાસાણી ઉ.વ.૩૮ કચ્છમાં નવાવાસ-રવાપર તા.૧૨/૪ ના અવસાન પામ્યા છે.