મરઘાંબેન રતનશીભાઈ ભગતનું નિધન

પાચોર, મહારાષ્ટ્ર


મરઘાંબેન રતનશીભાઈ ભગત ઉ.વ.૯૧ કચ્છમાં ઉગેડી તે ટોકરશીભાઈ, કેશવલાલભાઈ તેમજ નારણભાઈના માતા તા.૧૩/૪ ના અવસાન પામ્યા છે.