સનાતન ધર્મ પત્રિકાના સહકન્વીનર મોહનભાઈ પ્રેમજીભાઈ ભાવાણીનું નિધન

શહાડ, કલ્યાણ


મોહનભાઈ પ્રેમજીભાઈ ભાવાણી ઉ.વ.૬૨ કચ્છમાં મથલ તે મોહન ટીમ્બર કંપનીવાળા તા.૧૬/૪ ના અવસાન પામ્યા છે.