નારણભાઈ લખમશીભાઈ પજવાણીનું અવસાન
સેલમ, તામીલનાડુ
નારણભાઈ લખમશીભાઈ પજવાણી ઉ.વ.૫૮ કચ્છમાં લક્ષ્મીપર-નેત્રા તા. ૨૧/૪ ના અવસાન પામ્યા છે.