ભારતીબેન દિલીપભાઈ ચૌહાણનું નિધન
ઉનાઈ,વ્યારા
ભારતીબેન દિલીપભાઈ ચૌહાણ ઉ.વ.૪૩ કચ્છમાં કાદિયા મોટા તા.૨૨/૪ ના અવસાન પામ્યા છે.