ભાનુબેન વાલજીભાઈ સાંખલાનું અવસાન
વિશાખાપટ્ટનમ
ભાનુબેન વાલજીભાઈ સાંખલા ઉ.વ.૮૪ કચ્છમાં કાદિયા મોટા તા.૨૩/૪ ના રામશરણ પામ્યા છે.