હિરાબેન મુળજીભાઈ માવાણીનું અવસાન
ઠાકુરલી
હિરાબેન મુળજીભાઈ માવાણી ઉ.વ.૭૫ કચ્છમાં દેશલપર- વાંઢાય તા.૨૫/૪ ના અવસાન પામ્યા છે.