જીવરાજભાઈ વાલજીભાઈ જબુઆણીનું નિધન
નાશિક
જીવરાજભાઈ વાલજીભાઈ જબુઆણી ઉ.વ.૭૧ કચ્છમાં ખીરસરા તા.૨૮/૪ ના અવસાન પામ્યા છે.