મોહનભાઈ ખીમજીભાઈ ભોજાણીનું અવસાન

નાગપુર


મોહનભાઈ ખીમજીભાઈ ભોજાણી ઉ.વ.૭૦ કચ્છમાં વિથોણ તે ગીતા ટીમ્બર કંપની,કલમનાવાળા તા.૩૦/૩ ના અવસાન પામ્યા છે.