કાન્તાબેન પુંજારામ પદમાણીનું અવસાન

ઈસનપુર, અમદાવાદ


કાન્તાબેન પુંજારામ પદમાણી ઉ.વ. ૮૩ કચ્છમાં વિથોણ તે તુલસીભાઈ, ભરતભાઈ, સુરેશભાઈના માતા તા.૩૧/૩ ના અવસાન પામ્યા છે.