વસંતભાઈ માવજીભાઈ ભાવાણીનું અવસાન

આરમુર, નિઝામાબાદ


વસંતભાઈ માવજીભાઈ ભાવાણી ઉ.વ.૬૭ કચ્છમાં કાદિયા મોટા તા.૨/૪ ના રામશરણ પામ્યા છે.