જેઠાભાઈ કાનજીભાઈ સેંઘાણીનું નિધન

સાગર(M.P.)


જેઠાભાઈ કાનજીભાઈ સેંઘાણી ઉ.વ.૮૮ કચ્છમાં ખોંભડી મોટી તે જે.કે.માર્બલવાળા તા.૬/૪ ના અવસાન પામ્યા છે.