વાલુબેન વીરજીભાઈ માકાણીનું અવસાન

ભટાર,સુરત


વાલુબેન વીરજીભાઈ માકાણી ઉ.વ.૭૦ કચ્છમાં નેત્રા તે પુનીતભાઈના માતા તા.૧૨/૪ ના અવસાન પામ્યા છે.