Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

સનાતન મેડિકોઝનું સ્નેહમિલન સ્પંદન-૬ તા.૪-૫-૬ નવેમ્બર ૨૦૨૪ ના દિલ્હીમાં યોજાશે172172 Views

સનાતન મેડિકોઝનું સ્નેહમિલન સ્પંદન-૬ તા.૪-૫-૬ નવેમ્બર ૨૦૨૪ ના દિલ્હીમાં યોજાશે

ઓલ ઇન્ડિયા કચ્છ કડવા પાટીદાર સનાતન મેડીકોઝ નું દ્વિવાર્ષિક સ્નેહમિલન સ્પંદન-૬ આવતી ૪-૫-૬ નવેમ્બર ૨૦૨૪ ના દિલ્હી ખાતે યોજવાનું નક્કી થયું છે. 

સનાતન મેડિકોઝના ચારેય ઝોનના સભ્યોની તા.૨૬.૦૬.૨૪ ના રોજ મળેલ ઝૂમ મિટિંગમાં MMRI ઝોનના યજમાન પદે આ સ્નેહમિલન યોજવાની પ્રાથમિક ચર્ચા થયેલ હતી. ત્યારબાદ તા. ૫.૦૭.૨૪ ના બધા ઝોનના સભ્યોની ફરી થી મળેલ ઝૂમ મિટિંગમાં દિલ્હી પાસે ટ્રી હાઉસ હોટલ, ભિવાડી ખાતે MMRI ઝોનના યજમાન પદે તા. ૪-૫-૬ નવેમ્બર ૨૪ ના રોજ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. 

આ મિલનમાં બહોળી સંખ્યામાં સભ્યો પરિવાર સાથે હાજર રહેશે. આ અંગેના રજીસ્ટ્રેશનની કાર્યવાહી પણ શરૂ થઈ ગયેલ છે. 

સંપર્ક સૂત્ર :

દિલ્હી : ડો. કુણાલ સાંખલા. મો.૯૩૧૧૯ ૧૧૦૯૯ અને 

હિંમતનગર : ડો. અમૃતભાઈ એમ. ધોળુ મો. ૯૪૨૭૬ ૯૧૧૪૪ 

આ સ્નેહમિલન અંગે આ ડોક્ટર મિત્રોનો સંપર્ક સાધી વધુ માહિતી મેળવી શકાશે.

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106